1. Home
  2. Tag "accident"

સુરતમાં લકઝરી બેસ ડિવાઈડર પર સૂઈ ગયેલા શ્રમિકો ઉપર ફરી વળીઃ એકનું મોત

અમદાવાદઃ સુરતના પુણા વિસ્તારમાં પૂરઝડપે પસાર થતી લકઝરી બસના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ ડિવાઈડર ઉપર સૂઈ ગયેલા શ્રમિકો ઉપર ફરી વળી હતી. આ દૂર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થયું હતું. દૂર્ઘટનાને પગલે બસનો ચાલક ફરાર થઈ ગયો હતો. અગાઉ પણ સુરતમાં ફુટફાથ ઉપર સૂઈ ગયેલા શ્રમિકો ઉપર ટ્રક ફરી વળ્યાં બાદ ફરી એવી જ […]

અકસ્માતમાં ઈજાગ્રસ્તની મદદે આવનારને મળશે ‘ગૂડ સ્માર્ટિયન’ નો દરજ્જો- મોટર વાહન એક્ટમાં નવી ધારા જોડાઈ

અકસ્માતમાં ઈજા પામનારની મદદ કરનારને મળશે ગૂડ સ્માર્ટિયનનો દરજોજો વાહન એક્ટ મોટર 2019મા નવી ઘારા જોડવામાં આવી મદદે આવનારની નહી થાય કોઈ પણ પૂછપરછ દરેક જાહેર-ખાનગી હોસેપ્ટલોમાં  હોસ્પિટલોમાં  ગુડ સ્માર્ટિયન’ ને લગતા અધિકારો દર્શાવવાના રેહેશે કેન્દ્ર સરકારે જીએસઆર 594 (ઇ) હેઠળ એક જાહેરનામું બહાર પાડ્યું છે.આ જાહેરનામા પ્રમાણે હવેથી કોઈ માર્ગ અકસ્માતમાં ઈજા પામનારા વ્યક્તિને […]

જમ્મૂ કાશ્મીર: હિમસ્ખલનની બે ઘટનાઓમાં 4 જવાન શહીદ, બચાવ કામગીરી દરમિયાન શવ મળ્યા

બુધવાર એ કુપવાડાના તંગધાર અને ગુરેજ સેક્ટરમાં અલગ અલગ થયેલા હિમસ્ખલનમાં ચાર જવાનો શહીદ થયા હતા અને શવ મળી આવ્યા હતા. પહેલા તંગધારમાં ત્રણ જવાનોના ગાયબ થવાના સમાચાર હતા. ત્યારબાદ સેના દ્વારા હાથ ધરાયેલી બચાવ અને રાહત કામગીરી દરમિયાન તંગધારમાં ત્રણ તેમજ ગુરેજમાં એક જવાનનું શવ કબ્જે કરાયું હતું. ગત કેટલાક દિવસોમાં હિમસ્ખલનની ઘટનાઓમાં ભારતીય […]

રાજસ્થાન: બીકાનેર NH-11 પર ભીષણ માર્ગ અકસ્માત, 10નાં મોત, 20થી વધુ ઘાયલ

રાજસ્થાનના બીકાનેર જિલ્લાના લખાસર ગામ પાસે ભીષણ માર્ગ અકસ્માત યાત્રી બસ અને ટ્રક વચ્ચે ટક્કર થતા કુલ 10નાં મોત, 20થી વધુ ઘાયલ રવિવારે પણ થયો હતો માર્ગ અકસ્માત રાજસ્થાનના બીકાનેર જિલ્લાના લખાસર વિસ્તારમાં સોમવારે સવારે ભીષણ માર્ગ અકસ્માત સર્જાયો હતો. નેશનલ હાઇવે 11 પર શ્રીડૂંગરગઢની પાસે એક યાત્રી બસ અને ટ્રક વચ્ચે ટક્કર થતા 10 […]

બિહાર: મોતિહારીમાં NGOના કિચનમાં બૉયરલ ફાટ્યું, 4 લોકોનાં મોત

ખાવાનું બનાવા સમયે બૉયલર ફાટ્યું 4 લોકોના મોત, 5 લોકો ઘાયલ ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરાયા બિહારના મોતિહારીમાં મોટી દુર્ઘટના ઘટી છે. જેમાં ચાર લોકોના મોત નિપજ્યા છે. હકીકતમાં, મોતિહારીના સુગૌલીમાં શનિવારે એક NGOના કિચનમાં ખાવાનું બનાવતા સમયે બૉઇલર ફાટતા ચાર લોકોના મોત થયા હતા, જ્યારે 5 લોકોના ઘાયલ થવાની ખબર છે. ઘાયલોને સ્થાનિક હોસ્પિટલમાં ભરતી […]

આખલો બન્યો યમરાજ!, બાઇકસવાર યુવકનું આખલા સાથે ટક્કર બાદ મોત

ઉત્તરપ્રદેશના નોઇડામાં બાઇકચાલક સાથે આખલો ટકરાયો બાઇકચાલકને હોસ્પિટલમાં દાખલ કરાયો, સારવાર દરમિયાન મોત ઉત્તરપ્રદેશના નોઇડામાં માર્ગ પર ઉભેલા આખલા સાથે ટકરાયા બાદ ગંભીર રીતે ઘાયલ થયેલા બાઇકચાલકે દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં દમ તોડ્યો હતો. થાના સેક્ટરના પ્રભારી નિરીક્ષક નીરજ મલિકે જણાવ્યું હતું કે ગ્રેટર નોઇડાના રહેવાસી જિતેન્દ્ર મૌર્ય ત્રણ નવેમ્બરે બાઇકથી ઘરે પરત ફરી રહ્યા હતા. […]

UP: મઉમાં સિલિન્ડર બ્લાસ્ટમાં ઇમારત ધ્વસ્ત, 10નાં મોત, 15 ઘાયલ

ઘટનાસ્થળ પર બચાવ ટીમ પહોંચી કાટમાળમાં અનેક લોકો ફસાયા ઉત્તર પ્રદેશના મઉમાં સોમવારે થયેલા સિલિન્ડર વિસ્ફોટમાં 10 લોકોના મોત થયા છે, જ્યારે 1 ડઝનથી વધુ લોકો કાટમાળમાં ફસાયેલા છે. પ્રાપ્ત જાણકારી અનુસાર એક ઘરમાં રસોઇ ગેસનો સિલિન્ડર ફાટ્યો હતો જેને કારણે બે માળની ઇમારત ધ્વસ્ત થઇ ગઇ હતી. અચાનક ઘટેલી આ દુર્ઘટનામાં સંપૂર્ણ પરિવાર તબાહ […]

મોરબીના વાંકાનેરમાં બે એસટી બસ વચ્ચે સર્જાયો અકસ્માતઃ 25 મુસાફર ઘાયલ

એસટી બસના ચાલકની હાલત ગંભીર ડ્રાઈવર કેબિનમાં જ ફસાયો હતો ચાલક પોલીસે કાયદેસરની કાર્યવાહી આરંભી અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા કેટલાક મહિનાઓથી અકસ્માતની સંખ્યામાં વધારો થયો છે દરમિયાન આજે મોરબીના વાંકાનેરમાં બે એસટી બસ સામ-સામે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. આ દૂર્ઘટનામાં 25થી વધારે મુસાફરોને ઈજા થઈ હતી. જે પૈકી એકની હાલત નાજુક હોવાનું જાણવા મળે છે. […]

દુર્ગા માતાના વિસર્જન દરમિયાન નદીમાં ડુબ્યા 10 લોકો, 7નાં મોત

રાજસ્થાનના ધૌલપુર જિલ્લામાં મોટી દુર્ઘટના ઘટી હતી. અહીંયા દુર્ગા માતાના વિસર્જન દરમિયાન 10 લોકો નદીમાં ડુબી ગયા હતા જેમાંથી 7 લોકોના મોત થયા છે. જાણકારી અનુસાર આ દુર્ઘટના દિલૌહી વિસ્તારના ભૂડા ઘાટની છે. માતાના વિસર્જન દરમિયાન ચંબલ નદીમાં 10 યુવકો ડુબી ગયા હતા, જેને કારણે ત્યાં અફરાતફરી મચી ગઇ હતી. જાણકારી મળતા જ પ્રશાસન વિભાગના […]

પશ્વિમ બંગાળનની એક નદીમાં અચાનક ભરતી વધતા 35 લોકોથી ભરેલી બૉટ પલટી મારી

પશ્વિમ બંગાળની નદીમાં બૉટ પલટી મારી 35 લોકો બોટમાં સવાર હતા 20 લોકોને રેસક્યૂ કરીને બચાવવામાં આવ્યા 15 લોકો હજુ પણ લાપતા,શોધખોળ યથાવત નદીમાં ભરતી વધતા સર્જાય દુર્ઘટના પશ્ચિમ બંગાળમાં એક મોટી દુર્ઘટના સર્જાય છે. અહીંના પૂર્વ મિદનાપુર સ્થિત રુપનારાયણ નદીમાં નાવડી પલટી મારતા  હાહાકાર મચ્યો હતો. મળતી માહિતી મુજબ આ બોટમાં 35 લોકો સવાર […]