1. Home
  2. Regional

Regional

ગુજરાતમાં સિઝનનો 57 ટકા વરસાદ, આગામી સમયમાં ભાર વરસાદની આગાહી

અમદાવાદ: ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો 57 ટકા જેટલો વરસાદ પડી ચુક્યો છે અને આગામી સમયમાં પણ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં છેલ્લા 2 દિવસથી લો પ્રેશર સક્રિય થવાની સંભાવના છે અને સાથે સાથે રાજસ્થાનના દક્ષિણ પૂર્વ વિસ્તારમાં સક્રિય થયેલા સાયક્લોનિક સરક્યુલેશનના કારણે અમદાવાદ સહિત અન્ય વિસ્તારોમાં પણ વરસાદ પડવાની સંભાવના છે. […]

અંબાજીમાં ભાદર્વી પૂર્ણિમાએ ભક્તો માતાજીના દર્શન નહીં કરી શકે

કોરોનાને પગલે દર્શન બંધ રાખવાનો કરાયો નિર્ણય ભક્તો ઘરે બેઠા ઓનલાઈન દર્શન કરી શકશે અમદાવાદઃ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવામાં આવે છે. જો કે, ચાલુ વર્ષે કોરોના મહામારીને પગલે સંક્રમણ ન ફેલાય તે માટે 24 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર એમ કુલ 12 દિવસ સુધી અંબાજી મંદિર તથા ગબ્બરના […]

શ્રાવણ વદ સાતમ એટલે શીતળા સાતમ : શહેરના અનેક મંદિરોમાં શીતળા સાતમની આસ્થાભેર ઉજવણી..

સોભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા કરાઈ છે આ વ્રત સાતમના દિવસે ટાઢું ભોજન ખાવાની પરંપરા માતા દ્વારા બાળકોની રક્ષા કાજે કરાઈ છે પ્રાર્થના શહેરના અનેક મંદિરોમાં શીતળા સાતમની આસ્થાભેર ઉજવણી શીતળા માતાના મંદિરે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓની ભીડ ઉમટી સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કની તકેદારી સાથે ભક્તોએ કર્યા માં શીતળાનાં દર્શન શ્રાવણ વદ સાતમ એટલે શીતળા સાતમ… આજનો દિવસ […]

શ્રાવણ વદ પાંચમ એટલે નાગપાંચમ : ભક્તિભાવ પૂર્વક ઉજવણી

નાગપાંચમની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કોરોનાને કારણે મંદિરમાં ભક્તોની પાંખી હાજરી મંદિરમાં સેનિટાઈઝ, માસ્કના નિયમોનું ચુસ્ત પાલન શ્રાવણ વદ ચોથથી એટલે કે બોળચોથથી જન્માષ્ટમીના તહેવારોનો શુભારંભ થયો ગયો છે. ત્યારે ચોથ બાદ નાગપાંચમની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી છે. હિંદુ ધર્મ અને શાસ્ત્રોમાં દેવતાઓની સાથે સાથે પશુઓની પણ પૂજા થાય છે. સાપને નાગદેવતાનું બિરુદ આપવામાં આવ્યું […]

શામળાજી મંદિર જન્માષ્ટમીના દિવસે નહીં રહે બંધ, આ પ્રકારે કરવામાં આવી તૈયારી

અમદાવાદ:  કોરોનાવાયરસના કારણે દેશમાં હાલ મોટા ભાગના મંદિરો બંધ રાખવામાં આવ્યા છે અને જ્યાં પણ મંદિરો ખોલવામાં આવ્યા છે ત્યાં પુર્ણ રીતે તકેદારી રાખવામાં આવી રહી છે. આ જ રીતે શામળાજીના મંદિર પ્રશાસને પણ તકેદારીને ધ્યાનમાં રાખીને જન્માષ્ટમીના દિવસે મંદિર બંધ નહીં રાખવાનો નિર્ણય લીધો છે. ભક્તોની આસ્થાના ધ્યાનમાં રાખીને શામળાજી મંદિર પ્રશાસને મંદિર ખુલ્લું […]

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું : 1009 પોઝિટિવ કેસ નોંધાયાં

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ ઘટી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં 1100થી વધારે પોઝિટિવ કેસ સામે આવતા હતા. જો કે, 24 કલાક દરમિયાન રાજ્યમાં કોરોના વાયરસના નવા 1009 પોઝિટિવ કેસ નોંધાયાં હતા. રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા માટે સરકાર દ્વારા અસરકારક પગલા ભરવામાં આવી રહ્યાં છે. તેમજ પોઝિટિવ કેસ શોધી […]

ગુજરાતમાં મેઘમહેર, દક્ષિણ ગુજરાતની જગ્યાએ આ વર્ષે સૌરાષ્ટ્ર-કચ્છમાં સૌથી વધારે વરસાદ

અમદાવાદઃ ગુજરાતમાં સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. સામાન્ય રીતે ચોમાસામાં સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસે છે. પરંતુ આ વર્ષે મેઘરાજા સૌરાષ્ટ્ર-કચ્છ ઉપર મહેરબાન થયાં છે. ગુજરાતમાં ચોમાસામાં અત્યાર સુધીમાં સિઝનનો 41 ટકા જેટલો વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્રમાં સરેરાશ 18, કચ્છમાં 14, દક્ષિણ ગુજરાતમાં 13, મધ્ય-પૂર્વ ગુજરાતમાં 8 અને ઉત્તર ગુજરાતમાં […]

રાજકોટ પંથકમાં વરસાદ, ખેડૂતોમાં ખુશી અને સામાન્ય લોકોને ગરમીથી મળી રાહત

વરસાદનું ઘમાકેદાર આગમન અસહ્ય ઉકળાટ બાદ લોકોને મળી રાહત વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી શ્રાવણ માસના પ્રથમ સોમવારે રાજકોટમાં વરસાદનું ધમાકેદાર આગમન થયું હતું. વરસાદ શહેરના કાલાવાડ રોડ,યુનીવર્સીટી રોડ, યાજ્ઞિક રોડ, ગોંડલ રોડ સહિતના વિસ્તારમાં વરસાદ ખાબક્યો છે. જો કે છેલ્લા કેટલાક દિવસો બાદ વરસાદ થતા લોકોને અસહ્ય ગરમી અને બફારાથી રાહત મળી છે. વરસાદ […]

રાજકોટમાં યોજાતા લોકમેળાઓ પર રોક, કોરોનાવાયરસના સંક્રમણને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય

અમદાવાદઃ ગુજરાતમાં પવિત્ર શ્રાવણ મહિનાનો આરંભ થઈ ચૂક્યો છે ત્યારે સૌરાષ્ટ્રમાં શ્રાવણ મહિનામાં જન્માષ્ટ્રમી સહિતના પર્વમાં લોકમેળાનું આયોજન કરવામાં આવે છે. જો કે, ચાલુ વર્ષે કોરોના મહામારીને પગલે સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની ગણાતા રાજકોટમાં લોકમેળા નહીં યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજકોટમાં 50 વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર એવું થયું હશે કે શ્રાવણ મહિનામાં રાજકોટવાસીઓ લોકમેળાનો આનંદ નહીં […]

ભક્તોને સોમનાથના દર્શન કરવા મળશે, આ રીતે કરી શકશો દાદાના દર્શન

વેરાવળ: શ્રાવણ મહિનો આવે અને ભગવાન ભોલેનાથના મંદિરમાં ભીડ ન હોય તેવું બને જ નહીં. ભગવાન ભોળાના દર્શન માટે તો લોકો લાંબા સમયથી રાહ જોતા હોય છે અને સોમનાથમાં ભક્તોના આસ્થા કે શ્રધ્ધાને ઠેસ ન પહોંચે તે માટે ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોનાવાયરસને ધ્યાનમાં રાખીને મંદિરમાં ભક્તોની ભીડ ભેગી ન થાય અને લોકોને […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code