1. Home
  2. Regional

Regional

ગુજરાત યુનિવર્સિટીમાંથી સલમા કુરેશીએ સંસ્કૃત વિષય પસંદ કરી મેળવી Ph.Dની ડિગ્રી

અમદાવાદઃ ગુજરાતમાં મુસ્લિમ દીકરીએ સંસ્કૃત વિષય ઉપર Ph.D. કરી છે. ગુજરાત યુનિવર્સિટીએ સલમા કુરેશી નામની વિદ્યાર્થિનીને Ph.D.ની પદવી એનાયત કરી. યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગમાંથી વિદ્યાર્થિનીએ पुराणेषु निरूपिता शिक्षापद्धतिः एकम् अध्ययनम् વિષય ઉપર Ph.D. સંપન્ન કર્યું. સલમા કુરેશીએ સંસ્કૃત વિષયમાં Ph.D કરીને મુસ્લિમ સમાજનું ગૌરવ વધાર્યું. તેમજ આ વિદ્યાર્થિનીએ યુવા પેઢીને સંસ્કૃતમાં રૂચિ વધે તે દિશામાં નવી […]

વિદેશી પરિબળોના ઈશારે તાલીમબદ્ધ મુસ્લિમ યુવાનો લવજેહાદનું ષડયંત્ર ચલાવે છેઃ ભાજપના નેતાનો ઘટસ્ફોટ

અમદાવાદઃ ઉત્તરપ્રદેશમાં લવજેહાદના બનાવો અટકાવવા માટે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સરકારે કાયદો બનાવ્યો છે. ત્યારે ગુજરાતમાં પણ લવજેહાદના બનાવવો અટકાવવા માટે કાયદો બનાવવાની માંગણી ઉઠી રહી છે. દરમિયાન ભાજપના સાંસદ મનસુખ વસાવાએ પણ ગુજરાતમાં કાયદો બનાવવા સરકાર સમક્ષ રજૂઆત કરાવાનું જણાવ્યું હતું. તેમજ હિન્દુ છોકરીઓને કેવી રીતે સકંજામાં લેવી એ માટે લવજેહાદની તાલીમ આપવામાં આવતી હોવાનો […]

દરેક વિધાનસભાની બેઠક પર ભાજપાને જનતાનો જબરદસ્ત જનપ્રતિસાદ- પ્રદેશ કન્વીનર પ્રશાંત વાળા

અમદાવાદ: ગુજરાતમાં આઠ વિધાનસભાની પેટાચૂંટણીને લઈને તમામ રાજકીય પાર્ટીઓની તૈયારી શરૂ થઈ ગઈ છે ત્યારે ભાજપના પ્રદેશ કન્વીનર પ્રશાંતવાળાએ ભાજપની જીતની આશા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે દરેક વિધાનસભાની બેઠક પર ભાજપાને જનતાનો જબરદસ્ત જનપ્રતિસાદ મળી રહ્યો છે અને ગુજરાતની જનતાના આશીર્વાદ ભારતીય જનતા પાર્ટીની સાથે છે. પ્રશાંત વાળાએ કોંગ્રેસ પર શબ્દોનો હૂમલો કરતા […]

કોરોનાવાયરસની રસી શોધવા બ્રિટનનો અનોખો પ્રયાસ, માનવ શરીરમાં નાખશે કોરોનાવાયરસ

દિલ્હીઃ ભારત સહિત દુનિયાના મોટાભાગના દેશ કોરોના મહામારી સામે લડી રહ્યાં છે. ત્યારે બ્રિટન દુનિયાનો પ્રથમ દેશ હશે કે જ્યાં કોવિડ ચેલેન્જ ટ્રાયલ માટે જાણી જોઈને માણસોના શરીરમાં કોરોના વાયરસ નાખવામાં આવશે. વોલન્ટિયર્સ પર ઉપર કરવામાં આવનારા આ ટ્રયલનો ઉપદેશ સંભવિત કોરોના વાયરસની વેકસીનના પ્રભાવની તપાસ કરવાનો છે. લંડનમાં થનારા આ પ્રયોગ અંગે બ્રિટન સરકારનું […]

PM મોદીને જન્મ દિવસની ગુજરાતે આપી અનોખી ભેટ, નર્મદા ડેમ છલોછલ ભરાયો

નર્મદા ડેમની જળસપાટી 138.68 મીટર ઉપર પહોંચી સિઝનમાં પહેલીવાર થયો ઓવરફ્લો અમદાવાદઃ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી નવા પાણીની સતત આવક થઈ રહી છે. દરમિયાન ડેમની જળસપાટી 138.68 મીટર ઉપર પહોંચી છે. આ વર્ષે ચોસાસાની સિઝનમાં નર્મદા ડેમ પ્રથમવાર ઓવરફ્લો થયો છે. બીજી તરફ તંત્ર દ્વારા પાંચ દરવાજા ખોલીને 40 હજાર ક્યુસેક પાણી છોડવામાં […]

કેવડિયામાં સી-પ્લેન પ્રોજેક્ટની તૈયારી, તળાવમાંથી 250 જેટલા મગરોનું થશે સ્થળાતંર

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવાલ સી-પ્લેન સેવા શરૂ કરવા માટે તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. અમદાવાદમાં સારબરમતી રિવરફ્રન્ટથી કેવડિયા સુધી સી-પ્લેન સેવા શરૂ કરવામાં આવશે. અમદાવાદની સાબરમતી નદીની જેમ નર્મદા ડેમના તળાવ ઉપર પણ જેટીની કામગીરી કરવામાં આવી છે. બીજી તરફ વનવિભાગ દ્વારા આ તળાવમાં વસવાટ કરતા મગરોને અન્ય સલામત સ્થળે લઈ […]

ગુજરાતમાં સી-પ્લેન પ્રોજેક્ટમાં આવી ઝડપ, કોંક્રિટ ફ્લોટિંગ જેટી અમદાવાદ આવશે

અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ એવા સી-પ્લેન સેવા પ્રોજેક્ટની તૈયારીઓ પૂરજોશથી શરૂ કરવામાં આવી છે. દરમિયાન કોંક્રિટ ફ્લોટિંગ જેટી અમદાવાદ માટે રવાના થઈ હોવાનું જાણવા મળે છે. આ અંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને કેટલીક તસવીરો શેર કરી છે. તેમજ આગામી દિવસોમાં ગુજરાતમાં સી-પ્લેન પ્રોજેક્ટ સાકાર થશે તેવો દ્રઢ નિર્ધાર પણ વ્યક્ત કર્યો […]

ગ્લોબલ વોર્મિંગની અસર, ગુજરાતમાં ચોમાસાની પેર્ટન બદલાઈ

અમદાવાદઃ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યા બાદ મેઘરાજાએ વિરામ લીધો છે. રાજ્યના કેટલાક તાલુકાઓમાં હજુ છુટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. જો કે. ચોમાસાની પટર્ન બદલાઈ હોય તેમ વર્ષોથી પાણીની સમસ્યાનો સામનો કરતા કચ્છ અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ મહેર વરસાવી છે. કચ્છમાં 200 ટકા અને સૌરાષ્ટ્રમાં 125 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. જ્યાંરે ડાંગમાં એવરેજ 2335 મીમી વરસાદની […]

અમૂલના ડાયરેક્ટર પદની ચૂંટણીનું પરિણામ જાહેર

અમદાવાદ: ગુજરાતમાં ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશન એટલે કે અમુલ ડેરીના નિયામક મંડળની યોજાયેલી ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયું હતું. જેમાં પૂર્વ ચેરમેન રામસિંહ પરમાર તરફી પેનલનો વિજય થયો હતો. ખંભાત બેઠક પર સીતાબેન પરમારની જીત, આંણદ બેઠક પર કાંતિ સોઢા વિજેતા, ઉમરેઠના MLA ગોવિંદ પરમારની હાર, બાલાસિનોરમાં પૂર્વ MLA રાજેશ પાઠક વિજેતા, માતરમાં કોંગ્રેસના સંજય […]

નર્મદાની જળસપાટી 129.60 મીટર પહોંચી, ડેમમાંથી છોડાશે પાણી

અમદાવાદઃ ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં સતત પાણીની આવક થઈ રહી છે. ડેમમાં હાલ 96 હજાર ક્યુસેક નવા પાણીની આવક થઈ છે. ઉપરવાસમાં સતત વરસી રહેલા વરસાદના કારણે ડેમની જળસપાટીમાં પણ વધારો થયો છે ડેમની જળસપાટી 129.60 મીટર ઉપર પહોંચી છે. ત્યારે નર્મદા ડેમમાં પાણી છોડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. 24 કલાકમાં નર્મદાની જળસપાટીમાં 2.5 […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code