1. Home
  2. Regional

Regional

નર્મદા ડેમમાં 2.24 લાખ ક્યુસેક પાણીની આવક, જળસપાટી 126.89 મીટર પહોંચી

અમદાવાદઃ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમમાં પણ નવા નીરની આવક થઈ રહી છે. ઉપરવાસમાં વરસી રહેલા ભારે વરસાદના પગલે નર્મદા ડેમમાં હાલ લગભગ 2.24 લાખ ક્યુકેસ પાણીની આવક થઈ રહી છે. જેથી ડેમની સપાટીમાં પણ વધારો થયો છે અને ડેમની જળસપાટી 126.89 મીટરે પહોંચી છે. પ્રાપ્ત માહિતી […]

ગણેશોત્સવ અને સંવત્સરી પર્વ નિમિત્તે રિવોઈ તરફથી ખુબ ખુબ શુભેચ્છાઓ

ગણેશચતૂર્થીની દેશભરમાં ઉજવણી અને લોકોમાં ખુશીનો માહોલ છે, ભાદરવાના સુદ પક્ષની ચોથ એટલે કે ગણેશ ચર્તુથી નિમિત્તે રિવોઈ-ધ રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા તરફથી ગણેશોત્વની ખૂભ ખૂભ શુભકામનાઓ.. તેમજ સંવત્સરી નિમિત્તે જૈન સમાજને ખૂબ ખુબ શુભકામનાઓ.. મિચ્છામી દુક્કડમ….   દેશભરમાં ગણેશોત્સવની શરૂઆત ગણેશપુરાણ પ્રમાણે ભાદરવા મહિનાના સુદ પક્ષની ચોથ તિથિએ કરવામાં આવે છે. ગણેશ ચતૂર્થી એટલે […]

વિજય રૂપાણીનો પોલીસને ખુલ્લો સહકાર, કાયદા વ્યવસ્થાના પાલન માટે રાજ્ય સરકાર તેમની સાથે

અમદાવાદ: ગુજરાતમાં પોલીસની તાકાત વધે અને અસામાજીક તત્વોનો આતંક ઓછો થાય તે માટે રૂપાણી સરકારે પોલીસને ખુલ્લો સહકાર જાહેર કર્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના પોલીસ અધિકારીઓને  સ્પષ્ટપણે જણાવ્યું  કે પ્રજાહિતના  કામો અને કાયદો વ્યવસ્થાના પાલનમાં રાજ્ય સરકાર ક્યારેય તેમને  રોકશે નહિ, અને આ માટે પોલીસ અધિકારીઓ હિમ્મત પૂર્વક આગળ વધે. દિવસે ને દિવસે વિકાસની […]

વડોદરામાં ઓટોમેટિક રેલકોચ વોશિંગ પ્લાન્ટ, ગણતરીના સમયમાં થશે ટ્રેનની સફાઈ

વડોદરા શહેરમાં ગુજરાતનો પહેલો ઓટોમેટિક રેલ કોચ વોશિંગ પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્લાન્ટની ખાસિયત એ છે કે આ પ્લાન્ટમાં માત્ર 10 મિનિટના સમયમાં આખી ટ્રેન ધોવાઈ જશે. જો વાત કરવામાં આવે પાણીની તો એક ટ્રેનને ધોવામાં માત્ર 20 ટકા જ નવા પાણીનો ઉપયોગ કરવામાં આવશે અને 80 ટકા પાણીને ફરી શુદ્ધ કરીને ટ્રેનની […]

ગુજરાતમાં વિકાસની હરણફાળ, વિદેશની જેમ બનશે 70 માળની બહુમાળી ઈમારતો

અમદાવાદઃ ગુજરાતમાં હાલ 22-23 માળની ઈમરતો જોવા મળે છે. પરંતુ આગામી વર્ષોમાં ગુજરાતના શહેરી વિસ્તારોમાં 70 માળની ઈમારતો જોવા મળશે. રાજ્ય સરકારે હવે અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા અને ગાંધીનગર એમ પાંચ શહેરી વિસ્તારોમાં 70 માળની ઈમારતો બનાવવાની મંજૂરી આપી છે. આમ હવે ગુજરાતમાં વિદેશની જેમ બહુમાળી ઈમારતો જોવા મળશે. આ પ્રકારના બિલ્ડીંગ્સની ચકાસણી માટે સ્પેશયલ […]

ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડની મળશે બેઠક, આગળની રણનીતિને લઈને થશે વિસ્તૃત ચર્ચા

અમદાવાદઃ ગુજરાતમાં આગામી દિવસોમાં વિધાનસભાની ખાલી પડેલી 8 બેઠકોની પેટા ચૂંટણી યોજાવાની છે. તેને લઈને ભાજપ અને કોંગ્રેસ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં ભાજપની પ્રથમ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળશે. જેમાં ભાજપ સાશિત નગરપાલિકાના પ્રમુખો-ઉપપ્રમુખોને લઈને ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત બેઠકમાં પાર્ટીની આગામી રણનીતિ તૈયાર કરવામાં આવશે. […]

ગુજરાતમાં NDRFની ટીમ એલર્ટ, 12 ટીમોને કરાઈ તૈનાત

અમદાવાદઃ ગુજરાતમાં હવામાન વિભાગે આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. બીજી તરફ તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયું છે. તેમજ રાજ્યના વિવિધ વિસ્તારમાં એનડીઆરએફની 13 ટીમોને તૈનાત કરવાના આદેશ કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત એનડીઆરએફની અન્ય ટીમોને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી […]

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, ચાર દિવસ સુધી ભારે વરસાદની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. દરમિયાન અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરો-નગરોમાં આજે સવારથી જ વરસાદી વરસી રહ્યો છે. દરમિયાન હવામાન વિભાગે આગામી 4 દિવસ સુધી ગુજરાતમાં વરસાદની આગાહી આપી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સવારથી રાજ્યભરમાં વરસાદ વરસી રહ્યો છે. આવી જ રીતે તા. 14 અને 15મી ઓગસ્ટના રોજ ભારે વરસાદની આગાહી […]

સુરતમાં રત્નકલાકારોને મળી રાહત, ખાનગી લેબમાં થશે રાહતના દરે ટેસ્ટ

અમદાવાદ:  હાલ દેશભરમાં કોરોનાવાયરસના કેસ વધી રહ્યા છે જેમાં ગુજરાત રાજ્ય પણ છે કે જ્યાં કોરોનાવાયરસના કેસ સતત વધી રહ્યા છે. ગુજરાતમાં અમદાવાદ બાદ સૌથી વધારે કોરોનાવાયરસના કેસ સુરતમાં નોંધાયા છે અને હવે ત્યાં રત્નકલાકારોને રાહત મળે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. સુરતમાં આરોગ્ય મંત્રી કુમાર કાનાણીની અધ્યક્ષતામાં ખાસ નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં […]

લોકોને માત્ર બે કલાકમાં અમદાવાદથી રાજકોટ પહોંચાડવાની સરકારની તૈયારી

ગુજરાતના બે મહત્વના શહેરો અમદાવાદ અને રાજકોટ વચ્ચે પરિવહન ઝડપી બનાવવા માટે રાજ્ય સરકારે જેને મંજૂરી આપી છે તેવા હાઇસ્પીડ રેલવે પ્રોજેકટના સર્વેનું કામ ઝડપથી શરૂ કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી કાર્યાલયે આદેશ કર્યેા છે. આ પ્રોજેકટનો અંદાજીત ખર્ચ 11300 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. આ રેલવે પ્રોજેકટ શરૂ થતાં અમદાવાદથી રાજકોટ માત્ર બે કલાકમાં […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code