1. Home
  2. Regional

Regional

ગુજરાતમાં NDRFની ટીમ એલર્ટ, 12 ટીમોને કરાઈ તૈનાત

અમદાવાદઃ ગુજરાતમાં હવામાન વિભાગે આગામી ચાર દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. બીજી તરફ તંત્ર પણ એલર્ટ મોડમાં આવી ગયું છે. તેમજ રાજ્યના વિવિધ વિસ્તારમાં એનડીઆરએફની 13 ટીમોને તૈનાત કરવાના આદેશ કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત એનડીઆરએફની અન્ય ટીમોને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી […]

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ, ચાર દિવસ સુધી ભારે વરસાદની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. દરમિયાન અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરો-નગરોમાં આજે સવારથી જ વરસાદી વરસી રહ્યો છે. દરમિયાન હવામાન વિભાગે આગામી 4 દિવસ સુધી ગુજરાતમાં વરસાદની આગાહી આપી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સવારથી રાજ્યભરમાં વરસાદ વરસી રહ્યો છે. આવી જ રીતે તા. 14 અને 15મી ઓગસ્ટના રોજ ભારે વરસાદની આગાહી […]

સુરતમાં રત્નકલાકારોને મળી રાહત, ખાનગી લેબમાં થશે રાહતના દરે ટેસ્ટ

અમદાવાદ:  હાલ દેશભરમાં કોરોનાવાયરસના કેસ વધી રહ્યા છે જેમાં ગુજરાત રાજ્ય પણ છે કે જ્યાં કોરોનાવાયરસના કેસ સતત વધી રહ્યા છે. ગુજરાતમાં અમદાવાદ બાદ સૌથી વધારે કોરોનાવાયરસના કેસ સુરતમાં નોંધાયા છે અને હવે ત્યાં રત્નકલાકારોને રાહત મળે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. સુરતમાં આરોગ્ય મંત્રી કુમાર કાનાણીની અધ્યક્ષતામાં ખાસ નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં […]

લોકોને માત્ર બે કલાકમાં અમદાવાદથી રાજકોટ પહોંચાડવાની સરકારની તૈયારી

ગુજરાતના બે મહત્વના શહેરો અમદાવાદ અને રાજકોટ વચ્ચે પરિવહન ઝડપી બનાવવા માટે રાજ્ય સરકારે જેને મંજૂરી આપી છે તેવા હાઇસ્પીડ રેલવે પ્રોજેકટના સર્વેનું કામ ઝડપથી શરૂ કરવા માટે રાજ્યના મુખ્યમંત્રી કાર્યાલયે આદેશ કર્યેા છે. આ પ્રોજેકટનો અંદાજીત ખર્ચ 11300 કરોડ રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે. આ રેલવે પ્રોજેકટ શરૂ થતાં અમદાવાદથી રાજકોટ માત્ર બે કલાકમાં […]

ગુજરાતમાં સિઝનનો 57 ટકા વરસાદ, આગામી સમયમાં ભાર વરસાદની આગાહી

અમદાવાદ: ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો 57 ટકા જેટલો વરસાદ પડી ચુક્યો છે અને આગામી સમયમાં પણ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં છેલ્લા 2 દિવસથી લો પ્રેશર સક્રિય થવાની સંભાવના છે અને સાથે સાથે રાજસ્થાનના દક્ષિણ પૂર્વ વિસ્તારમાં સક્રિય થયેલા સાયક્લોનિક સરક્યુલેશનના કારણે અમદાવાદ સહિત અન્ય વિસ્તારોમાં પણ વરસાદ પડવાની સંભાવના છે. […]

અંબાજીમાં ભાદર્વી પૂર્ણિમાએ ભક્તો માતાજીના દર્શન નહીં કરી શકે

કોરોનાને પગલે દર્શન બંધ રાખવાનો કરાયો નિર્ણય ભક્તો ઘરે બેઠા ઓનલાઈન દર્શન કરી શકશે અમદાવાદઃ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજીમાં ભાદરવી પૂનમના મેળામાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના દર્શન કરવામાં આવે છે. જો કે, ચાલુ વર્ષે કોરોના મહામારીને પગલે સંક્રમણ ન ફેલાય તે માટે 24 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર એમ કુલ 12 દિવસ સુધી અંબાજી મંદિર તથા ગબ્બરના […]

શ્રાવણ વદ સાતમ એટલે શીતળા સાતમ : શહેરના અનેક મંદિરોમાં શીતળા સાતમની આસ્થાભેર ઉજવણી..

સોભાગ્યવતી સ્ત્રીઓ દ્વારા કરાઈ છે આ વ્રત સાતમના દિવસે ટાઢું ભોજન ખાવાની પરંપરા માતા દ્વારા બાળકોની રક્ષા કાજે કરાઈ છે પ્રાર્થના શહેરના અનેક મંદિરોમાં શીતળા સાતમની આસ્થાભેર ઉજવણી શીતળા માતાના મંદિરે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓની ભીડ ઉમટી સોશિયલ ડિસ્ટન્સ અને માસ્કની તકેદારી સાથે ભક્તોએ કર્યા માં શીતળાનાં દર્શન શ્રાવણ વદ સાતમ એટલે શીતળા સાતમ… આજનો દિવસ […]

શ્રાવણ વદ પાંચમ એટલે નાગપાંચમ : ભક્તિભાવ પૂર્વક ઉજવણી

નાગપાંચમની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કોરોનાને કારણે મંદિરમાં ભક્તોની પાંખી હાજરી મંદિરમાં સેનિટાઈઝ, માસ્કના નિયમોનું ચુસ્ત પાલન શ્રાવણ વદ ચોથથી એટલે કે બોળચોથથી જન્માષ્ટમીના તહેવારોનો શુભારંભ થયો ગયો છે. ત્યારે ચોથ બાદ નાગપાંચમની ભક્તિભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી છે. હિંદુ ધર્મ અને શાસ્ત્રોમાં દેવતાઓની સાથે સાથે પશુઓની પણ પૂજા થાય છે. સાપને નાગદેવતાનું બિરુદ આપવામાં આવ્યું […]

શામળાજી મંદિર જન્માષ્ટમીના દિવસે નહીં રહે બંધ, આ પ્રકારે કરવામાં આવી તૈયારી

અમદાવાદ:  કોરોનાવાયરસના કારણે દેશમાં હાલ મોટા ભાગના મંદિરો બંધ રાખવામાં આવ્યા છે અને જ્યાં પણ મંદિરો ખોલવામાં આવ્યા છે ત્યાં પુર્ણ રીતે તકેદારી રાખવામાં આવી રહી છે. આ જ રીતે શામળાજીના મંદિર પ્રશાસને પણ તકેદારીને ધ્યાનમાં રાખીને જન્માષ્ટમીના દિવસે મંદિર બંધ નહીં રાખવાનો નિર્ણય લીધો છે. ભક્તોની આસ્થાના ધ્યાનમાં રાખીને શામળાજી મંદિર પ્રશાસને મંદિર ખુલ્લું […]

ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું : 1009 પોઝિટિવ કેસ નોંધાયાં

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ ઘટી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં 1100થી વધારે પોઝિટિવ કેસ સામે આવતા હતા. જો કે, 24 કલાક દરમિયાન રાજ્યમાં કોરોના વાયરસના નવા 1009 પોઝિટિવ કેસ નોંધાયાં હતા. રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા માટે સરકાર દ્વારા અસરકારક પગલા ભરવામાં આવી રહ્યાં છે. તેમજ પોઝિટિવ કેસ શોધી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code