1. Home
  2. Tag "chinmayanand swami"

ચિન્મયાનંદ અને પીડિતાના અવાજની થશે તપાસ, SITને કોર્ટમાંથી મળી મંજૂરી

ચિન્મયાનંદ અને પીડિતા તેમજ તેના ત્રણ મિત્રોના અવાજનું સેમ્પલ લેવાની અનુમતિ ચિન્મયાનંદનો માલિશનો વીડિયો વાયરલ થયા બાદ મામલો પ્રકાશમાં આવ્યો હતો ઉત્તર પ્રદેશના શાહજહાંપુરના સ્વામી ચિન્મયાનંદ યૌન શોષણ મામલે દરેક આરોપીઓના વોઇસ સેમ્પલ લેવાની કોર્ટે અનુમતિ આપી છે. SIT એ ચિન્મયાનંદ, પીડિતા અને પીડિતાના ત્રણ મિત્રોના લેબમાં વોઇસ સેમ્પલ લેવા માટે કોર્ટને અપીલ કરી હતી. […]

ચિન્મયાનંદ બ્લેકમેલિંગ કેસ: પીડિતાને મોટી રાહત, કોર્ટે ધરપકડ પર રોક લગાવી

યૌન શોષણના આરોપી પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્વામી ચિન્મયાનંદથી 5 કરોડની ખંડણી માંગવાને મામલે કોર્ટે પીડિત વિદ્યાર્થીનીને મોટી રાહત આપતા હાલમાં તેની ધરપકડ પર રોક લગાવી છે. પીડિતાએ શાહજહાંપુરની એડીજે ફર્સ્ટ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી દાખલ કરી હતી. હવે કોર્ટમાં પીડિતાના વચગાળાના જામીન પર 26 સપ્ટેમ્બરના રોજ સુનાવણી હાથ ધરાશે. કોર્ટે એસઆઇટીને પણ સાક્ષી રજૂ […]

સ્વામી ચિન્મયાનંદ પર યૌન શોષણનો આરોપ લગાવનાર વિદ્યાર્થીનીને નજરબંધ કરાઇ

પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્વામી ચિન્મયાનંદ પર યૌન શોષણનો આરોપ કરનારી શાહજહાંપુરની લૉ વિદ્યાર્થીનીને હાઉસ અરેસ્ટ કરાઇ છે. મામલામાં તપાસ કરી રહેલી SIT એ સ્વામીથી ગેરવર્તનના મામલે વિદ્યાર્થીનીને નજરબંધ કરી છે. વિદ્યાર્થીનીના ઘરની બહાર મોટા પ્રમાણમાં પોલિસ ફોર્સ તૈનાત કરાઇ છે. કોઇપણ સમયે વિદ્યાર્થીનીની ધરપકડ થાય તેવી શક્યતા છે. આ મામલે 3 આરોપીઓની પહેલા જ ધરપકડ […]

શાહજહાંપુર: યૌન શોષણ કેસના આરોપી ચિન્મયાનંદને 14 દિવસ માટે જેલ મોકલાયા

એક વિદ્યાર્થીનીએ ચિન્મયાનંદ વિરુદ્વ બળાત્કારનો કર્યો હતો આરોપ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે ચિન્મયાનંદની કરી ધરપકડ હવે 14 દિવસ સુધી કસ્ટડીમાં રહેશે ટશાહજહાંપુર યૌન શોષણ કેસમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્વામી ચિન્મયાનંદની ધરપકડ કરાઇ છે. અદાલતે તેમને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. UPની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે ચિન્મયાનંદની શાહજહાપુરથી જ ધરપકડ કરી હતી. ત્યારબાદ શાહજહાપુરની જિલ્લા અદાલતે […]

પૂર્વ કેન્દ્રીય મંત્રી ચિન્મયાનંદની શાહજહાપૂર યૌન શોષણ કેસમાં ધરપકડ

શાહજહાપુર કેસમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્વામી ચિન્મયાનંદની ધરપકડ કરાઇ છે. સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમે (SIT) શાહજહાપુરથી જ ચિન્મયાનંદની ધરપકડ કરી હતી. હવે તેને મેડિકલ ટેસ્ટ માટે હોસ્પિટલ લઇને જઇ રહ્યા છે. જિલ્લા હોસ્પિટલમાં ભારે ફોર્સ તૈનાત છે. જણાવી દઇએ કે લૉની એક વિદ્યાર્થીનીએ સ્વામી ચિન્મયાનંદ પર બળાત્કારનો આરોપ લગાવ્યો છે. શાહજહાપુર જિલ્લા હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ બાદ […]