1. Home
  2. revoinews
  3. ભારતીય વાયુસેનાનું ચીતા હેલીકૉપ્ટર ભૂટાનમાં ક્રેશ, દુર્ઘટનામાં બે પાયલટ શહીદ
ભારતીય વાયુસેનાનું ચીતા હેલીકૉપ્ટર ભૂટાનમાં ક્રેશ, દુર્ઘટનામાં બે પાયલટ શહીદ

ભારતીય વાયુસેનાનું ચીતા હેલીકૉપ્ટર ભૂટાનમાં ક્રેશ, દુર્ઘટનામાં બે પાયલટ શહીદ

0
  • ભૂટાન પાસે દુર્ઘટના ઘટી
  • ભારતીય પાયલટ સહિત ભૂતાનની વાયુસેનાનો પાયલટ શહીદ
  • ખરાબ હવામાનને કારણે દુર્ઘટના ઘટી હોવાની આશંકા

ભારતીય વાયુસેનાનું હેલીકૉપ્ટર ભૂટાનમાં દુર્ઘટનાગ્રસ્ત થયું છે. હેલીકૉપ્ટરમાં સવાર બન્ને પાયલટ શહીદ થયા છે. સૂત્રોનુસાર આ દુર્ઘટનામાં ભારતીય વાયુસેના તેમજ ભૂટાન વાયુસેનાના પાયલટ શહીદ થયા છે. શરૂઆતી જાણકારી અનુસાર ખરાબ હવામાનને કારણે આ દુર્ઘટના ઘટી હોવાની આશંકા છે. દુર્ઘટનામાં શહીદ થનાર ભારતીય સેનાના પાયલટ લેફ્ટનન્ટ કર્નલ રેંકના હતા, જ્યારે બીજા ભારતીય સેના સાથે ભૂટાની સેનાના પાયલટ હતા. દુર્ઘટનાની વધુ જાણકારી પ્રાપ્ત કરાઇ રહી છે.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.